ઍલર્ટ / રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અયોધ્યામાં હડકંપ, પોલીસ પ્રશાસન થયું દોડતું

Riots in Ayodhya after threats to blow up Ram Janmabhoomi temple with bombs

અયોધ્યામાં રહેતા એક વ્યક્તિને ગુરુવારે સવારે ફોન કરીને રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અયોધ્યામાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકી આપનાર શખ્સની ઓળખ કોલ રેકોર્ડના આધારે કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ