અશાંતધારો / 'ખરીદનાર-વેચનારની મુક્ત સંમતિ જરૂરી', ત્રાહિતના આધારે અશાંતધારા રદ્દ કરવી યોગ્ય નહિ: ગુજ. HCનો મહત્વનો ચુકાદો

right to cancel Ashantadhara Guj Important judgment of HC

અશાંત ધારાની અમલવારી મુદ્દે હાઇકોર્ટએ મોટો  ચુકાદો આપ્યો છે. જેમાં જણાવ્યું કે અશાંત ધરાની અમલવારી માટે બે પાસા મહત્વના છે જેને પગલે ખરીદનાર અને વેચનાર બંનેની મુક્ત સંમતિ હોવી જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ