RathYatra 2020 / ભગવનાન જગન્નાથ રથમાં સવાર, નીકળી શાહી સવારી

ભગવાન જગન્નાથને પરંપરાગત રીતે રથમાં વિરાજમાન કરાયા હતા. બલદેવજી, સુભદ્રાજી અને રણછોડ રાયને પોત પોતાના રથમાં સવાર કરાવવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં જ ભગવાનની નગરચર્ચા નીકળશે.

બ્રેકિંગ ન્યૂઝ