બોલિવૂડ / આખરે ઈન્ટરવ્યૂમાં રિયા બોલી કે મારો વાંક બસ એટલો જ છે કે મેં...

rhea chakraborty speak up about relationship

સુશાંત સિંહ રાજપૂતની મોત આત્મહત્યા છે કે હત્યા તેને સાબિત કરવા માટે CBI એડીચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી તરફ એક બાદ એક નવા વળાંકો આ કેસમાં આવી રહ્યાં છે. સૌથી મોટો પ્રશ્ન આ કેસમાં સુશાંતના પિતાએ ઉઠાવ્યો છે કે રિયાએ સુશાંતની હત્યા કરી છે. તો રિયા પણ પોતાના બચાવમાં હવે સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ