શૌર્યગાથા / 1300 ચીની સૈનિકોને 120 ભારતીય રણબંકાઓએ માર્યા ઠાર, આજે પણ અહીં ગવાય છે આ વીરોની ગાથા

rezangla war when 120 indian jawans killed 1300 chinese

ઈતિહાસના પાનાઓ પર કેટલીક તારીખો એવી હોય છે જે કાયમ માટે  અંકિત થઈ જાય છે. ભારતની દ્રષ્ટીએ 18 નવેમ્બર એટલેક આજનો દિવસને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. વર્ષ 1962માં આજના જ દિવસે ચીને દક્ષિણ લદાખના ઝાંગ લામાં હુમલો કરી દીધો હતો અને આ  તારીખ ભારતીય સેનાની શૂરવીરતાની સૌથી મોટું પ્રતીક બની ગઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ