ગાંધીનગર / મહેસુલ મંત્રીએ કર્યો મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, કહ્યું- જમીન સંપાદનમાં બનાવટી પાવર એટર્નીથી અધિકારીઓએ 12 કરોડ પડાવ્યા

Revenue Minister Rajendra Trivedi Press Conference on Land Acquisition Corruption by Officer

ભ્રષ્ટાચારને રોકવા માટે મંત્રીઓએ ખુદ મેદાને ઉતરવું પડે તો સિસ્ટમ સામે સવાલ ચોક્કસ ઉભા થાય છે. આજ રોજ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને મોટો ધડાકો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ