બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 PM, 24 April 2025
મહેસુલ વિભાગના વહીવટીતંત્ર નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ 2માં ફરજ બજાવતા મામલતદારોની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જે મામલતદારોની બદલી કરવામાં આવી છે તેમના નામ અને તેઓ હાલ કઇ જગ્યાએ ફરજ બજાાવે છે અને તેમની કઇ જગ્યાએ બદલી કરાઇ છે તેની વિગતો આ મુજબ છે.
ADVERTISEMENT
પૌલભાઇ એમ. ખ્રિસ્તી જેઓ હાલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે તેમની બદલી જૂનાગઢમાં ઇલેક્શન મામલતદાર તરીકે કરાઇ છે..
કુમારી માધવી બી પટેલ કે જેઓ બનાસકાંઠાના દાંતીવાડામાં મામલતદાર છે. તેમની બદલી મહેસાણાના કડીમાં મામલતદાર તરીકે કરાઇ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા 9 ઉપસચિવોની નાયબ સચિવ તરીકે બઢતી અને બદલી, જુઓ લિસ્ટ
મહેસાણાના કડીમાં મામલતદાર છે તેમની બદલી બનાસકાંઠામાં વિરમભાઇ જે. પટેલ બનાસકાંઠામાં હક્કપત્રક મામલતદાર તરીકે કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.