બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મહેસૂલ વિભાગનો નિર્ણય, મામલતદાર વર્ગ-2ના ત્રણ અધિકારીઓની કરાઈ બદલી

મોટા સમાચાર / મહેસૂલ વિભાગનો નિર્ણય, મામલતદાર વર્ગ-2ના ત્રણ અધિકારીઓની કરાઈ બદલી

Last Updated: 10:58 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે મામલતદારોની બદલી કરવામાં આવી છે તેમના નામ અને તેઓ હાલ કઇ જગ્યાએ ફરજ બજાાવે છે અને તેમની કઇ જગ્યાએ બદલી કરાઇ છે તેની વિગતો જાણો

મહેસુલ વિભાગના વહીવટીતંત્ર નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ 2માં ફરજ બજાવતા મામલતદારોની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જે મામલતદારોની બદલી કરવામાં આવી છે તેમના નામ અને તેઓ હાલ કઇ જગ્યાએ ફરજ બજાાવે છે અને તેમની કઇ જગ્યાએ બદલી કરાઇ છે તેની વિગતો આ મુજબ છે.

પૌલભાઇ એમ. ખ્રિસ્તી જેઓ હાલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે તેમની બદલી જૂનાગઢમાં ઇલેક્શન મામલતદાર તરીકે કરાઇ છે..

કુમારી માધવી બી પટેલ કે જેઓ બનાસકાંઠાના દાંતીવાડામાં મામલતદાર છે. તેમની બદલી મહેસાણાના કડીમાં મામલતદાર તરીકે કરાઇ છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા 9 ઉપસચિવોની નાયબ સચિવ તરીકે બઢતી અને બદલી, જુઓ લિસ્ટ

મહેસાણાના કડીમાં મામલતદાર છે તેમની બદલી બનાસકાંઠામાં વિરમભાઇ જે. પટેલ બનાસકાંઠામાં હક્કપત્રક મામલતદાર તરીકે કરાઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tehsildar Transfer Revenue Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ