લોકસભા / ચિંતા ન કરો, સરકારી કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદાને લઇ કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

 Retirement age of government employees not being reduced : Government Of india

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓની વયમર્યાદાની ઉંમર 60 થી 58 વર્ષ કરવામાં આવશે નહીં. આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહ્યું કે, કેન્દ્રીય સિવિલ સેવા(પેન્શન) નિયમ અને 1972 ના અધિનિયમન 56 (જે) સરકારને સમય-સમય પર કર્મચારીઓના કામની સમીક્ષાનો અધિકાર આપે છે. 

બ્રેકિંગ ન્યૂઝ