એગ્ઝિટ પોલ મામલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે, 30 વર્ષમાં 2014 સિવાય તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે 8 લાખ લોકોના સેમ્પલથી દેશભરના મતદોનો મૂડ ના જાણી શકાય, મારા એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપની સરકાર નહી બને અને ગુજરાતમાં કોંગ્રેસની 8થી 10 સીટ આવી રહી છે