RBI / મોરેટોરિયમ મામલે સુપ્રીમે કહ્યું અમે નિર્ણય ન લઈ શકીએ, બેંકોએ કહયું વ્યાજ માફ નહીં કરી શકીએ

reserve bank opposes interest waiver in moratorium period affidavit Supreme Court

RBIએ મોરેટોરિયમ પીરિયડમાં વ્યાજ માફીની માગને ખોટી ગણાવી છે. RBIએ સુપ્રીમ કોર્ટમાં સૌગંદનામું રજૂ કરી કહ્યું કે તેનાથી બેંકોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. લોકોને 6 મહિનાના EMI અત્યારે ન આપી બાદમાં આપવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ આ સમય દરમિયાન વ્યાજ પણ ન લેવામાં આવે તો બેંકોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ