RBIની રિપોર્ટ / 2008ના નાણાકીય સંકટ બાદ અત્યાર સુધીનો સૌથી ખરાબ વ્યાવસાયિક માહોલ

reserve bank of india rbi reports business climate in the recently ended september quarter

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સર્વે મુજબ હાલમાં જ સપ્ટેમ્બર ક્વાર્ટર પૂર્ણ થવા સુધીમાં વ્યાવસાયિક માહોલ વર્ષ 2008ના નાણાકીય સંકટ બાદથી સૌથી વધારે ખરાબ હતો. સર્વે વર્તમાન મંદીની ગંભીરતાને દર્શાવે છે. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં વિનિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના ઓર્ડર બુકિંગમાં પણ 23 ટકાનો ઘટાડો નોંધાયો.

બ્રેકિંગ ન્યૂઝ