સ્પષ્ટતા / 15 એપ્રિલથી ટ્રેનની ટિકિટોના રિઝર્વેશન ખૂલવાની વાત પર રેલ્વેએ કરી સ્પષ્ટતા

Reservations For Journeys After 14th April Were Never Stopped, Says Railway

કોરોના મહાસંકટની વચ્ચે અફવાહો સતત ફેલાઇ રહી છે, અફવાહો અનુસાર, રેલ્વેએ 15 એપ્રિલથી રિઝર્વેશન બુકિંગ શરૂ કરી દીધી છે. ધ્યાન આપવામાં આવે તો નરેન્દ્ર મોદીની જાહેરાત પછી 21 દિવસ સુધીની લૉકડાઉનની અવધિ 14 એપ્રિલના ખત્મ થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ