સંશોધન / મોતને તાળી આપી પાછા ફરેલા દર્દીઓની આપવીતી, જણાવ્યું મૃત્યુનો અનુભવ કેવો હતો

Researchers studied patients' brain wave activity during CPR

સંશોધકોએ CPR દરમિયાન દર્દીઓની મગજની તરંગોની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો, મૃત્યુને તાળી આપી પરત ફરેલા 95 ટકા લોકોએ કહ્યું કે, તે અનુભવે અમને સકારાત્મક રીતે બદલી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ