જમ્મૂ કાશ્મીર / ગણતંત્ર દિવસ પર આંતકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીની શ્રીનગરથી ધરપકડ

republic day suicide attack 5 jaish operatives arrested kashmir valley

ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ ગણતંત્ર દિવસ પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ