સરકારનો નિર્ણય / સુભાષબાબુને અનોખુ સન્માન! હવેથી ગણતંત્ર દિવસની ઉજવણી નેતાજીના જન્મદિવસથી શરૂ થશે

Republic day celebration will be started on 23rd January on subhashchandra bose birthday

હવેથી ગણતંત્ર દિવસ સમારોહની ઉજવણી 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મજયંતીના દિવસથી જ શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાની માહિતી સરકારના સૂત્રોએ આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ