બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : માયાભાઈ આહિરની ખબર કાઢવા પહોંચ્યાં કીર્તિદાન-ભીખુદાન ગઢવી, આનંદથી વાતો કરી

અમદાવાદ / VIDEO : માયાભાઈ આહિરની ખબર કાઢવા પહોંચ્યાં કીર્તિદાન-ભીખુદાન ગઢવી, આનંદથી વાતો કરી

Last Updated: 10:40 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કીર્તિદાન અને ભીખુદાન ગઢવીએ કેડી હોસ્પિટલ જઈને લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના ખબર અંતર કાઢ્યાં હતા.

લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત હાલમા સારી છે. ચાલુ ડાયરામાં તબિયત બગડ્યાં બાદ માયાભાઈને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા, તેમની તબિયત સુધારા પર છે અને તેમના ચાહકો પણ ખબર અંતર પૂછવા આવી રહ્યાં છે આ ક્રમમાં માયાભાઈના ખાસ દોસ્તાર કીર્તિદાન ગઢવી, તાજેતરમાં લોક સાહિત્યકારમાંથી સંન્સાસ લેનાર ભીખુદાન ગઢવી અને ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા માયાભાઈની ખબર કાઢવા માટે કેડી હોસ્પિટલ પહોંચ્યાં હતા.

માયાભાઈએ હસીને વાતો કરી

કીર્તિદાન ગઢવી અને ભીખુદાન ગઢવીને જોઈને માયાભાઈ ખૂબ ખુશ જણાયાં હતા. તેઓ હસીને વાતો કરતાં જોવા મળ્યાં હતા.

શું બોલ્યાં ડોક્ટર તેજસ પટેલ

કડીનાં ઝુલાસણમાં ચાલુ ડાયરામાં માયાભાઈને હાર્ટ એટેક આવતાં તેમને કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. માયાભાઇ આહીરની તબિયતને લઈને ડૉક્ટર તેજસ પટેલે ખુલાસો કર્યો છે. ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે, "માયાભાઇને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેક વાલી કન્ડિશન હતી અને લગભગ રાતના સાડાબાર એક વાગ્યે અમે તેમના પર એન્જોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ કર્યું અને જે બ્લોક હતો તે ક્લિયર થઈ ગયો છે અને અત્યારે તેમની તબિયતમાં ખૂબ જ સંતોષકારક સુધારો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mayabhai Ahir health Mayabhai Ahir news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ