કાયાપલટ / હવે સુરત જાવ તો આ ઐતિહાસિક જગ્યાએ જવાનું ન ભૂલતા, ખૂદ PM મોદી કરવાના છે લોકાર્પણ

Renovation of the historic fort on the banks of Tapi river in Surat city is complete

સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે. 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કિલ્લાનું લોકાર્પણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ