તંજ કસ્યો / તો રાજસ્થાનનું નામ પણ કર્તવ્યસ્થાન કરી દો ને! રાજપથનું નામ બદલાતા કોંગી નેતાએ કર્યો કટાક્ષ, PM મોદીને કરી અપીલ

Rename Rajasthan As Kartavyasthan

PM મોદીએ દિલ્હીમાં રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી નાખતા કોંગી નેતા શશિ થરૂરે કટાક્ષ કરતા કહ્યું કે, 'રાજસ્થાનનું નામ પણ કર્તવ્યસ્થાન કરી દો ને!'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ