શતશત નમન / નિર્ભિક પત્રકાર, લેખક, સાહિત્યકાર ભૂપતભાઇ વડોદરિયાની આજે આઠમી પુણ્યતિથિ

Remembering journalist writer Bhupatbhai Vadodaria

સમભાવ ગ્રૂપના સ્થાપક, તેજ તર્રાર પત્રકાર અને લોકો હૃદયી સાહિત્યકાર ભુપત વડોદરિયાની આજે આઠમી પુણ્યતિથિ છે. પત્રકારથી તંત્રી અને ત્યાર બાદ મીડિયા ગ્રૂપના માલિક સુધીની સફર ખેડનાર ભુપતભાઇનું નામ આજે ગુજરાતના ઘરે ઘરમાં જાણીતું છે. સાહિત્યક્ષેત્રે પણ ખેડાણ કરનાર ભુપતભાઇની પંચામૃત કોલેમે અનેક પરીવારની જિંદગીને નવી દિશા આપી હતી. ભુપતભાઇ ભલે આજે હયાત નથી પણ તેમની યાદો પત્રકારત્વ અને સાહિત્યમાં સંગ્રહાયેલી પડી છે.

બ્રેકિંગ ન્યૂઝ