શ્રદ્ધાસુમન / આજે ઇન્દિરા ગાંધીની જયંતિ, PM મોદી, સોનિયા ગાંધી, મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ આપી

Remembering Indira Gandhi on her birth anniversary

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 102મી જયંતિ પર આજે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને શ્રધ્ધાંજલિ આપી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ