ધર્મ / સંસારમાં કોઈ કોઈનું કેમ નથી? નારદમુનિએ વાલિયા લૂંટારાને કહી આ વાત

Religious story of The Selfish Family Members and Valiya Lootara and Narad Muni

આપણાં શાસ્ત્રો તથા આપણા પૂર્વજો અને સુજ્ઞ મહાપુરુષોએ આપણને તેમના અનુભવના અનેક નિચોડ આપ્યા છે. તેમાં તેમણે એક બ્રહ્મવાકય આપ્યું છે કે સગાં સૌ સ્વાર્થના છે. સંસારમાં કોઇ કોઇનું નથી. સંસાર અસાર છે. આવો, આ બાબત આપણે વિસ્તૃત સ્વરૂપે જાણવાનો પ્રયાસ કરીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ