વિશેષ / પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ, હવે માત્ર આટલા જ હિંદુ બચ્યા

Religious freedom in Pakistan

ભારત ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખો પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવતું રહ્યું છે. પાકિસ્તાનથી સતત હિંદુ પરિવારો ભારત આવીને શરણ લે છે અને ભારત તેમને નાગરિકતા પણ આપે છે. પાકિસ્તાનમાં હિંદુઓનું ભયંકર હદે ઉત્પીડન અને શોષણ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ