બ્રેકિંગ ન્યુઝ
13 ફોટો ગેલેરી
Last Updated: 03:41 PM, 19 May 2025
1/13
અપરા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. 'અપરા' નો અર્થ 'અસીમ' અથવા ' અત્યધિક' થાય છે. અપરા એકાદશી ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે. આ એકાદશીને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને અપાર પુણ્ય મળે છે અને તેના દરેક પાપોનો પણ નાશ થાય છે. આ એકાદશીનું મહત્વ યુધિષ્ઠિરને ખુદ ભગવાન કૃષ્ણએ જણાવ્યું હતું. અપરા એકાદશીનું વ્રત રાખવાથી બ્રહ્મહત્યા, ગૌહત્યા અને વ્યભિચાર જેવા ગંભીર પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિને અનેક યજ્ઞો, દાન અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય મળે છે. તથા ધન - સમૃદ્ધિમાં વધારો થાય છે અને પૂર્વજોને પણ શાંતિ મળે છે.
2/13
કેલેન્ડર મુજબ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શુક્રવાર 23 મે ના રોજ સવારે 1:12 વાગ્યે શરૂ થશે અને 23 મે ના રોજ રાત્રે 10:00 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ મુજબ અપરા એકાદશીનો વ્રત ફક્ત 23 મેના રોજ જ રાખવામાં આવશે અને 24 મેના રોજ સૂર્યોદય બાદ ઉપવાસ તોડવામાં આવશે. આ દિવસે અહીંયા જણાવેલ વસ્તુઓનું દાન કરવુ જોઈએ.
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
11/13
12/13
અપરા એકાદશીના દિવસે શ્રદ્ધા અને ભક્તિથી દાન કરવું જોઈએ તથા ગુપ્ત રીતે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અપરા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરીને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં ખુશીઓ જાળવી શકો છો. તેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે.
13/13
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી