બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શનિવારે રખાશે શીતળા અષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળનો સમય, વાસી ભોજનનું મહત્વ
Last Updated: 09:55 PM, 21 March 2025
22 માર્ચ એ ચૈત્ર કૃષ્ણ પક્ષ અને શનિવારની અષ્ટમી તિથિ છે. અષ્ટમી તિથી આખો દિવસ, આખી રાત પાર કરી રવિવારે સવારે 5.4 વાગ્યા સુધી રહેશે. 22 માર્ચે મૂળ નક્ષત્ર બપોરે 3.24 વાગ્યા સુધી રહેશે. શીતળાષ્ટમીનું વ્રત શનિવારે કરવામાં આવશે. ચાલો જાણીએ શનિવારના પંચાંગ, રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્ત વિશે.
ADVERTISEMENT
મૂળ નક્ષત્ર- 22 માર્ચ 2025 મોડી સાંજે 3:40
22 માર્ચ 2025 ઉપવાસ- શીતળાષ્ટમી વ્રત રાહુકાલ સુધી
ADVERTISEMENT
સૂર્યોદય- સવારે 6: 22 સવારે
સૂર્યાસ્ત- 6:33 સાંજે
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.