બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / હવે કિસ્મત બદલાતા વાર નહીં લાગે! જો તમારી પણ હશે આ રાશિ, કારણ શુક્રનો વૃષભમાં પ્રવેશ
Last Updated: 08:02 PM, 10 June 2025
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શુક્ર ગ્રહને દૈત્યનો ગુરુ માનવામાં આવે છે. શુક્રને વૈભવ, ધન, વિલાસતા, ભૌતિક સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર ગ્રહની ગતિ બદલાય છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે. શુક્ર 29 જૂને પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. જેમાં ત્રણ 3 રાશિઓ એવી છે જેમના માટે શુક્રનું ગોચર કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ શક્યતા ઉભી કરશે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.