Naag Panchami 2020 / વાસ્તુ અનુસાર આ દિશામાં કરો નાગદેવતાની પૂજા, મળશે કાલ સર્પ દોષથી છૂટકારો

religion nag panchami 2020 know kaal sarp dosh shanti know best direction for nag puja according to vastu shastra

શ્રાવણ શુક્લ પક્ષની પાંચમી તિથિને નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે શનિવાર અને નાગપંચમીનો સંયોગ છે. આજે યોગ્ય રીતે પૂજા કરવાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળી શકે છે. જો તમે વાસ્તુ અનસાર યોગ્ય દિશામાં આજે નાગદેવતાની પૂજા કરો છો તો તમને અઢળક પુણ્ય મળે છે. આ સાથે જાણી શકશો કે તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ છે કે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ