બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:59 PM, 18 June 2025
જો લોકો તમારી પાસે સલાહ લે છે અને તમારી સલાહ લઈને મોટી સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવે, તો તેને તમારા વ્યક્તિત્વ અને તમારી સમજદારી કહેવાય. પરંતુ એ જરૂરી નથી કે દરેકને તમારી આ શાણપણ પસંદ હોય. ચાણક્ય નીતિ મુજબ કેટલાક લોકો એવા હોય છે જેમને ભૂલથી પણ સલાહ ન આપવી જોઈએ. જો તમે આ લોકોને સલાહ આપશો તો ભવિષ્યમાં તેઓ તમારા માટે સમસ્યાઓનું કારણ બનશે. ચાલો જાણીએ કે તે ચાર પ્રકારના લોકો કયા છે જેમને સલાહ ન આપવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.