ઉપાય / શનિની સાડાસાતી અને ઢૈય્યાથી છૂટકારો મેળવવા આજે કરો આ ખાસ ઉપાય, લક્ષ્મીમાં રહેશે પ્રસન્ન

religion astro tips for lord shani  upaay shani blessing for happiness and money

કહેવાય છે કે શનિવારે પૂજા અર્ચનાનું ફળ વિશેષ મળે છે. જો શનિવારે શનિદેવની પૂજા અને કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો શનિની અશુભ સ્થિતિ અને સાડાસાતીમાં રાહત મળી શકે છે. શનિ દેવને ન્યાયના દેવ માનવામાં આવે છે અને તે કર્મોના આધારે ફળ આપે છે તેમ માનવામાં આવે છે જો તમે પણ શનિની સાડાસાતીથી રાહત મેળવવા ઈચ્છો છો તો આજે આમાંથી શક્ય તેટલા ખાસ ઉપાયો કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ