ખુશખબર / ખેડૂતો માટે રાહતના સમાચાર: PM Kisan Yojanaનાં લાભાર્થીઓ માટે e-KYCની તારીખ લંબાવાઈ

Relief news for farmers: e-KYC date extended for beneficiaries of PM Kisan Yojana

હવે સરકારે ઇ-કેવાયસી કરાવવાની તારીખમાં વધારો કર્યો છે. તો જે લોકોએ જુલાઇ મહિનામાં ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી કરી તેની પાસે હજુ થોડો સમય છે. 

બ્રેકિંગ ન્યૂઝ