વિચારણા / દેવું ચૂકવવા રિલાયન્સ હેડક્વાર્ટર વેચવા વિચારી રહ્યા છે અનિલ અંબાણી

reliance group chairman anil ambani plans to sell mumbai headquarters to cut debt

અંબાણીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે રૂ. ૧૮ હજાર કરોડનું દેવું ધરાવતી રિલાયન્સ કેપિટલ દેવાંની ચુકવણી માટે તમામ પ્રયાસ કરી રહી છે. ગ્રૂપની યોજના આ નાણાકીય વર્ષમાં દેવું ૫૦ ટકા ઘટાડવાની છે. ત્યારે અનિલ અંબાણી શાંતાક્રુઝમાં ગ્રૂપનું હેડક્વાર્ટર લોંગ ટર્મ લીઝ પર આપવા પણ વિચારી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ