જાહેરાત / રેલ્વે બોર્ડે 12 ઓગસ્ટ સુધી આ ટ્રેનો નહીં ચલાવવાનો લીધો નિર્ણય, સંપૂર્ણ રિફંડ અપાશે

Regular passenger train cancled till 12 august

કોરના વાયરસના સતત વધતા કેસ વચ્ચે રેલવે બોર્ડે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેંજર ટ્રેન, લોકલ ટ્રેન અને EMU ટ્રેન ચલાવામાં આવશે નહીં. જે સિવાય અલગ જો કોઇને પણ 12 ઓગસ્ટ સુધીમાં રેગ્યુલર ટ્રેનનું બુકિંગ છે તો તેને 100 ટકા રિફંડ મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ