BIG NEWS / અગ્નિપથ યોજનાને લઈને વાયુસેનાની જાહેરાત, આ તારીખથી શરૂ થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન, જાણો કઈ રીતે કરી શકાશે અરજી

registration for agneepath recruitment scheme will start from 24th june 2022

વિવાદ અને વિરોધની વચ્ચે અગ્નિપથ યોજનાને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આ સંબંધિત વાયુસેનાએ પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ