જેલ / જનગણતરીની પ્રક્રિયામાં ભાગ ન લેનાર રાજ્ય સરકારના કર્મચારીઓને થઇ શકે આટલા વર્ષની જેલ

refusing census work can get state govt staff 3 year jail

રાજ્ય સરકાર અને સ્થાનીય એકમોના કર્મચારીઓ જેમણે જનગણતરીના કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિજન રજિસ્ટ્રેશનને ક્રમશ: જનગણના અને રાષ્ટ઼્રીય જનસંખ્યા રજિસ્ટ્રર (NPR) ની પ્રક્રિયામાં મદદ કરવાની જવાબદારી આપવામાં આવશે. તેઓ સેન્સસ ઓફ ઇન્ડિયા એક્ટ, 1948 અને સિટિજનશિપ રૂલ્સ, 2003થી બંધાયેલા રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આવા કર્મચારી આપવામાં આવેલી જવાબદારીથી છટકી શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ