નિર્ણય / પ્રવાસીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે લાલ કિલ્લો, 26 જાન્યુઆરીએ થઈ હતી અથડામણ

red fort will remain closed for visitors till 31 january asi

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના આદેશ મુજબ લાલ કિલ્લા 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. જો કે આદેશમાં આની પાછળના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તેમાં 6 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રીતે પ્રતિષ્ઠિત સ્મારકને બર્ડ ફ્લૂ એલર્ટના કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ