સુવિધા / અમદાવાદમાં બાકીદારો સામે સત્તાધીશોની લાલ આંખ, ડિફોલ્ટર્સની મિલકતની જાહેર હરાજી કરવાનાં ચક્રો ગતિમાન

Red eye of authorities against defaulters in Ahmedabad

૧૦૦ વ્યાજમુક્તિની સ્કીમ ધરાવતી તંત્રની વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો રવિવારે તા. ૩૦ એપ્રિલ હોઈ છેલ્લો દિવસ છે. રવિવારે બાકી કરદાતાઓ વન ટાઇમ સેટલમેન્ટ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ શકે તેવા ઉમદા આશયથી તંત્રએ સિવિક સેન્ટરને રાબેતા મુજબના સમયે ચાલુ રાખવાનો નાગરિકલક્ષી નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ