અમદાવાદ / દિવાળી તહેવાર છતાં બજારમાં મંદીનો માહોલ છવાયો

પર્વોની શ્રેમની દિપાવલીનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. આ દિવસો દરમ્યાનના તહેવારોની ઉજવણી રંગેચંગે કરવામાં આવતી હોય છે. પરંતુ સતત વધતા જતા મોંઘવારીના દરને લઈને લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે આ વખતે જીએસટી, બજારમાં મંદી અને આખર તારીખના કારણે હજુ બજારોમાં જોઈએ તેવી ઘરાકી શરૃ થઈ નથી. વેપારીઓએ ફટાકડા નો સ્ટોક કરી લીધો છે પરંતુ ગ્રાહકોની રાહ જોઈ બેઠા છે ત્યારે બજારોમાં દિવાળીનો માહોલ કયારે જામશે તેવી આશા પણ રાખી રહયા છે....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ