રાજકોટ / મંદીમાં કંપનીના માલિકે એક એવો નિયમ બહાર પાડ્યો કે કર્મચારીઓએ ધડાધડ વ્યસન છોડી નાખ્યા

Recession Addiction free employees Parv Metal Processing Company rajkot

'મંદી' આ શબ્દ સાંભળતા જ કેટલાય વેપારીઓ અને ઉઘોગપતિઓમાં ચિંતાનું મોજુ ફરી વળે છે. પરંતુ રાજકોટના એક ઉઘોગપતિએ મંદીનો સદ્દઉપયોગ કારીગરોના વ્યસનમુક્તિ માટે કર્યો હતો. ત્યારે કંપનીના આ નિર્ણય બાદ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા બાદમાં નિર્ણયને આવકાર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ