BIG NEWS / શિવેસનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કરી મોટી જાહેરાત, આસામ પુર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ આપશે

Rebel MLAs to donate Rs 51 lakh to Assam Chief Ministers Relief Fund

આસામમાં એક બાજૂ ભયંકર પુરની સ્થિતિ છે, બીજી બાજૂ મહારાષ્ટ્રમાંથી બળવો કરીને ગયેલા શિવસેનાના ધારાસભ્યો અને મંત્રીઓ ગુવાહટીમાં રોકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ