લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની વાત કરી છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને યથાવત રાખવા માટે કોંગ્રેસના નેતાઓમાં એકસુર જોવા મળ્યો. છતા પણ રાહુલ ગાંધીએ રાજીનામાની જીદ પકડી છે. ત્યારે શા માટે રાહુલ ગાંધીને આપવું પોતાના પદ પરથી રાજીનામું? જુઓ એનાલિસીસ વીથ ઇસુદાન ગઢવીમાં.