જન્મ લેતા જ બાળકોને મોટાભાગે કમળો થઇ જાય છે. નવજાતને આ બીમારી થવી જ્યાં એમના આગળના જીવન માટે કેટલીક સ્વાસ્થય પરેશાનીઓ પેદા કરનાર હોય છે. થોડી અસાવધાની તત્કાળ બાળકોનો જીવ પણ લઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ એમના વંશાનુગત પાપ ગ્રહોના પ્રભાવથી થાય છે. સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે પરંતુ વંશાનુગત પાપ ગ્રહનો અર્થ છે પરિવારમાં પૂર્વજોના કેટલાક પાપ કર્મોના ફળસ્વરૂપે બાળકોની કુંડળીમાં જન્મથી બગડેલી ગ્રહોની દશા. મોટાભાગે આ રાહુ દોષોના કારણે થાય છે.
જો બાળકને વારંવાર કમળો થતો હોય અને કમળો ઘાતક સ્વરૂમાં સામે આવે તો નવજાતની કુંડળીના લગ્ન ભાવની તપાસ કરાવવી જોઇએ લગ્નના બીજા ત્રીજા અને એકદશમાં ભાવમાં શનિ અને એની પર ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળકોને જન્મ થતાં જ કમળો થાય છે.
ગ્રહોની શાંતિ ના કરવા પર બીજી વખતે અથવા વારંવાર આ બિમારી થઇ શકે છે. કમળો ભયાનક સ્વરૂપમાં સામે આવે તો બાળકોને એની સાથે બીજી બીમારીઓ પણ પરેશાન કરી શકે છે.
એવામાં કુંડળીની તપાસ કરાવીને સંબંધિત પાપી ગ્રહોની દોષ મુક્તિના ઉપાય કરો. આ ઉપરાંત પિતરોની શાંતિનો પણ ઉપાય કરવો જોઇએ.