નવરાત્રીને હિંદુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર માનવામાં આવે છે જો કે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે. હિંદુ ધર્મમાં નવરાત્રી પૂજા ખૂબ જ વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસોમાં મહિલાઓ ઉપવાસ રાખીને દેવીમાં પ્રત્યે પોતાની આસ્થા ભક્તિ વ્યક્ત કરે છે. માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શારીરિક સંબંધ બાંધવા જોઇએ નહીં. આ વાત માત્ર માન્યતાઓ અનુસાર જ નહીં પરંતુ એ દરમિયાન મહિલાઓ શારીરિક રૂપથી કમજોર થઇ જાય છે. એના કારણે એમના સ્વભાવમાં પણ ઘણો બદલાવ આવે છે. એવામાં એમની વચ્ચે સંબંધ બાંધવો યોગ્ય નથી.
સંબંધ બાંધતી વખતે વિશેષ રીતના હોર્મોન્સનું પણ નિષ્કર્ષણ થાય છે જેનાથી નકારાત્મક શક્તિઓ જલ્દી ચપેટમાં લઇ લે છે. જેના કારણે મહિલાઓના મનમાં નિરાશા રહે છે અને એમને તણાવ લાગવા લાગે છે.
સંબંધ બાંધતી વખતે મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોન્સ પરિવર્તન આવે છે જેનાથી એનુ ધ્યાન આધ્યાત્મથી દૂર થઇ જાય છે.
એનું એક કારણ શાસ્ત્રોમાં આપવામાં આવેલો નિયમ પણ છે. દેવી આ 9 દિવસ આપણા ઘરે પધારે છે. એટલા માટે શારીરિક સંબંધ બાંધવો જોઇએ નહીં.
આ ઉપરાંત માનવામાં આવે છે કે બેડને અડીને કોઇ દિવસ પૂજા કરવી જોઇએ નહીં.
આ દિવસોમાં પુરુષ અને મહિલાઓને અલગ અલગ સૂવું જોઇએ કારણ કે એમની વચ્ચે અંતર રહે.