નિવેદન / નેપાળના PM ઓલીએ હવે અયોધ્યા અને ભગવાન રામને લઈને મોટું નિવેદન આપતા મચ્યો ખળભળાટ

real ayodhya lies in nepal not in india says pm KP Sharma Oli

રાજીનામાના દબાણ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભારતને લઇને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે અસલી અયોધ્યા નેપાળમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ