આસ્થા / શું રાધા અને રુકમણી એક જ હતા ? જાણો કૃષ્ણ અને રુકમણીના વિવાહની રોચક ગાથા

read the full story why krishna did marry with rukmani not with radha

પોરબંદર નજીક સમુદ્ર કિનારે આવેલા માધવપુર ઘેડ ખાતેના માધવરાય મંદિરમાં દર વર્ષે શ્રીકૃષ્ણ-રુક્મણિનાં લગ્નનો પ્રસંગ ધામધૂમથી મનાવાય છે. એ નિમિત્તે ત્રણ દિવસનો મેળો પણ યોજાય છે, જે માધવપુરના મેળા તરીકે ખ્યાત છે. આ વર્ષે પણ આગામી બીજીથી છઠ્ઠી એપ્રિલ સુધી આ ભવ્ય મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી, પરંતુ કોરોના વાઇસરના સંકટને લક્ષમાં રાખીને આ આયોજન રદ થયું છે અને માધવરાય મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મહોત્સવ ભલે રદ થયો હોય પરંતુ શ્રીકૃષ્ણના જીવનની આ મહત્ત્વની ઘટનાની પૌરાણિક અને ઐતિહાસિક વિગતો જાણવા જેવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ