Ek Vaat Kau / રૂ.15000 સુધીની રકમ બૅંકમાંથી જાણ બહાર કપાય તો જાણી લેજો RBIનો નિયમ

RBIએ મોનેટરી પોલિસીની સમીક્ષા કર્યા બાદ નવા નિયમની જાહેરાત કરી છે. જેમાં હવે રૂ.15000 સુધીની રકમ બૅંકમાંથી જાણ બહાર કપાવા અંગે નિયમ બનાવ્યો છે. ત્યારે શું છે આ નિયમ તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ