Ek Vaat Kau / તો બૅંકે આપવા પડશે તમને 1 ની સામે 100 રૂપિયા

RBIએ બૅન્કમાં લૉકરને લઈને પોતાની નીતિમાં ફેરફાર કર્યા છે જે હેઠળ ઘરેણા અને અન્ય કિંમતી સામાનની ચોરી થવા પર હવે બેન્કે વળતર આપવું પડશે. રંતુ જો કોઈ કુદરતી આફતના કારણે બેન્ક લોકરમાં મુકવામાં આવેલા સામાનને નુકસાન પહોંચે તો તેની જવાબદારી ગ્રાહકની રહેશે. રિઝર્વ બૅન્કનાં નવા નિયમો સંપૂર્ણપણે જાણવા માટે જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ