નિવેદન / કોરોના સંકટમાં RBIની મોટી રાહત, રિવર્સ રેપો રેટ માં 0.25 પોઇન્ટનો ઘટાડો, GDP 1.9 રહેશે

RBI Governor Shaktikanta Das to address media

કોરોનાની વાયરસ મહાસંકટ વચ્ચે સંકટમાં ચાલી રહેલી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવાને લઇને સરકાર પગલા ઉઠાવી શકે છે. જેને લઇને આરબીઆઇના ગર્વનરે પત્રકાર પરિષદ યોજીછે. જેમાં ગર્વનરે કહ્યું કે ભારતનો જીડીપી ગ્રોથ 1.9 ટકા રહેવાના અંદાજ અંગે વાત કહી છે. આરબીઆઇ ગર્વનરે રિવર્સ રેપોરેટમાં 0.25 પોઇન્ટનો ઘટાડો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ