Coronavirus / શું કોરોના વાયરસની અસર ભારતના અર્થતંત્ર પર પડશે? જાણો, RBI ગવર્નર શું કહે છે

rbi governor says indian economy is also in vulnerable to coronavirus

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો અંદાજો છે કે કોરોના વાયરસની ખરાબ અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ગરુવારે કોરોનાને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચવાની શંકા વ્યક્ત કરતા સલાહ આપી છે તેનો સામનો કરવા એક પ્લાનિંગ કરવાની જરુર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ