Coronavirus / RBIના ડાયરેક્ટરે રાહત પેકેજ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું મોદી સરકાર આ મામલે નિષ્ફળ રહી

rbi director raised questions on modi government coronavirus relief package

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના એક ડાયરેક્ટર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સતીશ કાશીનાથ મરાઠેએ કોરોના સંકટનો સામનો કરવા માટે મોદી સરકારના રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે 3 મહીનાનું મોરેટોરિયમ પુરતુ નથી અને એનપીએમાં રાહત આપવીએ કોરોના રાહત પેકેજનો ભાગ હોવો જોઇતો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ