આદેશ / ફેલ ATM ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ચેકની ગણતરી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સમાં ન કરો: RBI

rbi clarified failed transaction is not valid transaction

ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેન્કોને કહ્યું છે કે તે એટીએમમાં ફેલ ટ્રાન્ઝેક્શન્સ, બેલેન્સ ઇન્કવાયરી અથવા ચેકબુક રિક્વેસ્ટ જેવા નોન કેશ ટ્રાન્ઝેક્શન્સને લોકોને દર મહીને મળતા 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સમાં ન ગણવામાં આવે. 

બ્રેકિંગ ન્યૂઝ