આદેશ / હવે ATM 3 કલાકથી વધુ રહેશે ખાલી તો RBI કરી શકે છે કડક કાર્યવાહી

RBI can impose penalty on bank for empty ATM

RBIએ બેંકોને કહ્યું કે, કોઇ પણ એટીએમ ત્રણ કલાકથી વધારે ખાલી ના રહે. જો કોઇ એટીએમમાં કેશ ખતમ થઇ જાય તો બેંકોને ત્રણ કલાકની અંદર એટીએમમાં નોટ ભરવાની રહેશે. સૂત્રો અનુસાર આવું ન કરવા પર બેંકોને દંડ પણ લગાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ